આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, ખોરાકનાં વિવિધ ઘટકો સંતુલિત રીતે લેવાનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે.
Santulit Aahar
₹100.00 ₹90.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.