વસુંધરા ની વનસ્પતિ (ભાગ એક થી ચાર)
કુદરત દ્વારા મનુષ્યને આયુર્વેદિક ઔષધિની અનોખી ભેટ મળેલ છે. ડોક્ટર અશોક શેઠ દ્વારા આ લોકોપયોગી માહિતી ચાર ભાગમાં તૈયાર કરવામાં આવેલ આ ગ્રંથોમાં સંકલિત કરવામાં આવી છે. ઘણી મહેનતને અંતે તૈયાર કરવામાં આવેલ આ ચારેય ગ્રંથો અત્યંત આકર્ષક ચિત્રો અને આયુર્વેદની અત્યંત મૂલ્યવાન માહિતી સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકોમાં આયુર્વેદિક ઔષધીઓ, તેનું મહત્વ અને ઉપચાર સાથેની સંપૂર્ણ માહિતી એક સાથે જ મળી રહે છે.

VASUNDHARANI VANASPATI BHAG (1 THI 4 GUJARATI)

6,000.00 5,400.00

Availability: 2 in stock

વસુંધરા ની વનસ્પતિ (ભાગ એક થી ચાર)
આજે આયુર્વેદનું વિજ્ઞાન દેશ-વિદેશમાં એક અસરકારક વિજ્ઞાન તરીકે સ્થાન પામેલ છે. આ વિજ્ઞાનના પાયામાં રહેલ ઔષધિઓની સુંદર ચિત્રો સાથેની આધારભૂત માહિતી સાથેનાં આ ચારેય ગ્રંથ તેમાં રસ ધરાવનાર સર્વે માટે ખૂબ ઉપયોગી થઇ રહેશે.

Weight 1.5 g
Dimensions 27.9 × 22 × 2.4 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “VASUNDHARANI VANASPATI BHAG (1 THI 4 GUJARATI)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top