શ્રી ઝવેરચંદ મેઘાણીને મળેલ ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ તેમના શબ્દોના જાદુને અનુભવ્યા પછી સાવ સાચું લાગે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેમણે જાતે જઈને માહિતી એકઠી કરી હતી.

Vat Vachanni Vate

450.00 405.00

Availability: 5 in stock

આ શૂરવીરધરાની વાતોને શબ્દોમાં ઢાળીને એમણે જે કાર્ય કર્યું છે તે ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. ગુજરાતના વાચકોને વટ, વચન અને શૂરાતનની અનોખી કથાઓ પીરસવાનું કામ આ લોકલાડીલા સર્જક ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સારી રીતે કર્યું છે. મોટા લોકોને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી વાર્તાઓને લેખક-સંપાદકશ્રી નટવર ગોહેલે બાળકિશોરકથાઓના રૂપમાં સુંદર રીતે ઢાળી છે અને તેમાં રહેલા વાર્તા રસને બરકરાર રાખ્યો છે. તેથી જ શ્રી નટવર ગોહેલ દ્વારા લેખન-સંપાદન કરવામાં આવેલ આ પુસ્તક ખૂબ આસ્વાદ્ય બન્યું છે.

Weight 0.208 g
Dimensions 24.1 × 18.1 × 0.5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Vat Vachanni Vate”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top